PRASANNTA (MORARIBAPU)

45 50 (10% Off)
Name: પ્રસન્નતા
SKU Code: 7137
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343192
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પૂજ્ય બાપુ કહે છે આનંદમાં રહેવું એ જીવનો સનાતન સ્વભાવ છે. જીવ દુઃખમાં રહે તો ધર્માંતર કર્યું કહેવાય. આનંદમાં રહેવું એ તો એનો સ્વધર્મ છે. આ પુસ્તકમાં પ્રસન્નતા શું છે, હરખ અને પ્રસન્નતા વચ્ચે શું તફાવત છે ? પ્રેમ અને પ્રસન્નતા કઈ રીતે સાથે સંકળાયેલા છે ? હાસ્યધર્મ કઈ રીતે નિભાવવો જોઈએ ? હાસ્ય શા માટે વરદાન છે ? પ્રસન્નતાની ચાવીઓ શું છે, વગેરે બાબતની એકદમ સચોટ ચર્ચા કરવામાં આવી છે.