JIVANGHADARTAR (MORARIBAPU)

45 50 (10% Off)
Name: જીવનઘડતર
SKU Code: 7153
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343451
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં પૂજ્ય મોરારી બાપુના જીવનઘડતર અંગેના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીવનને કઈ રીતે જીવવું અને જાણવું, જીવન ઘડતરના સુત્રો ક્યાં છે, જીવનનું મહત્ત્વ શું છે, જીવનને ખોલવાની ચાવી કઈ છે, જીવનમાં શું હોવું જોઈએ, જીવનઘડતર માટે શું જોઈએ, જીવનનો યોગ શું છે, તે બાબતોની સ્પસ્ટતા આ પુસ્તકમાં કરવામાં આવી છે. પ્રભુને કેવા લોકો ગમે ? માણસે કેવા બનવું જોઈએ ? જીવન શુદ્ધિના ઉપાયો શું છે ? તેની વાત પણ આ પુસ્તકમાં કરવામાં આવી છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત