DUKH AAVSHE TYARE KARASHO SHU?

90 100 (10% Off)
Name: દુઃખ આવશે ત્યારે કરશો શુ?
SKU Code: 5518
Weigth (gms): 100
Year: 2015
Pages: 86
ISBN: 9789385128134
Availability: In Stock

દુઃખ આવશે ત્યારે કરશો શુ?

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

દુ:ખમાં પ્રેરણા અને મજબૂતાઈ બક્ષતી સુક્તિઓ


■ જિંદગી જીવવાની બે રીત છે : કાં તો કોઈ એક ખૂણે રડી લેવું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવું.

■ દુનિયામાં નોખાની નહીં પણ અનોખાની બોલબાલા છે.

■ ‘મૂંઝવણ’ સાથે ‘દોડવા’ કરતા ‘આત્મવિશ્વાસ' સાથે ‘ચાલવુ' વધારે સારું.

■ ચાલશો તો મંજિલના રસ્તા મળી જશે, વિચારો તો બધી વાતનું કારણ મળી જશે.

■ જીવન એટલું પણ મજબૂર નથી હોતું, જીગરથી જીવો તો જલસા પડી જશે.

■ પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે પ્રભાવ અને પૈસો નહીં પણ

સ્વભાવ અને સંબંધ કામ આવે છે.

■ દરેક વ્યક્તિને રોજ સવારે ભગવાન બે વિકલ્પ આપે છે :

       ૧ : જાગો અને તમને ગમતાં સપનાં પૂરાં કરો અથવા...

       ૨ : સૂતા રહો અને તમને ગમતાં સપનાં જોતાં રહો...!!

■ મોઢામાંથી નીકળી ગયેલો શબ્દ અને હાથમાંથી સરી ગયેલો સમય

ક્યારેય પાછો નથી આવતો.

■ નીચે પડવું એ કાંઈ હાર નથી, હાર એ છે કે જ્યારે તમે ઊભા થવાની ના પાડો.

■ જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો - આંસુથી આંખ ભીની ના કરવી, કારણ - જો આંખો ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકાશે.

■પગ લપસવાથી થયેલા ઘા રૂજાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત