BHARATIYA SANSKRUTI MA AAVU KEM?

113 125 (10% Off)
Name: ભારતીય સંસ્કૃતિમા આવું કેમ?
SKU Code: 681
Author: AADITYA VASU
Weigth (gms): 150
Year: 2022
Pages: 132
ISBN: 9789389858266
Availability: In Stock

ભારતીય સંસ્કૃતિમા આવું કેમ?

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભારત એટલે ઉજ્વળ પરંપરાઓનો દેશ.

 

ઇતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓએ જે માનવજાતનું સંસ્કાર – ઘડત૨ અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે.

 

આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છે. પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢી દરેક પરંપરા સામે “આવું કેમ?” અથવા “આમ શા માટે?” જેવા સવાલો ઉઠાવે છે. તેમના આ સવાલો તેમની અદમ્ય જિજ્ઞાસાને છતી કરે છે. તેઓની આ જિજ્ઞાસાઓને સંતોષવાનો અહીં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો છે.

 

દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક, આપણી પરંપરાઓને સમજવા માટેનું સહજ સોપાન છે.

 

આપણે દીપક કેમ પ્રગટાવીએ છીએ?

નમસ્કાર કરવાનો શું અર્થ?

આપણે ચરણસ્પર્શ કેમ કરીએ છીએ?

પૂજાખંડ કેમ? તિલક કેમ?

ઉપવાસ કેમ?

પ્રદક્ષિણા કેમ?

સ્વસ્તિકનો શું અર્થ?

ઘંટનાદ કેમ?

આરતીનો હેતુ શું?

ગણેશજીની પૂજા સર્વપ્રથમ કેમ?

સૂર્યનમસ્કાર અને વિધિ બાદ જળનું અર્ધ્ય કેમ?

સૌભાગ્યવતી મહિલા સેંથામાં સિંદૂર કેમ પૂરે છે?

ભગવાનને પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે?


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત