ANTANE AHWAN

216 240 (10% Off)
Name: અંતને આહવાન
SKU Code: 10166
Weigth (gms): 210
Year: 2025
Pages: 176
ISBN: 9789334393040
Availability: In Stock

અંતને આહવાન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એક અહેવાલ મુજબ ૨૦૨૨ના વર્ષમાં ભારતમાં ૧,૭૧,૦૦૦ માણસોએ આપઘાત કર્યો હતો. એનો અર્થ એ કે દર કલાકે ૨૦ માણસોએ આપઘાતથી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આવું કેમ થાય છે? મહામૂલા મનુષ્ય જીવનનો લોકો અંત શા માટે આણે છે? એક સામાન્ય માણસને એવા સંજોગોમાંથી પસાર થવાનું થાય તો એ સંઘર્ષનો સામનો એ કઈ રીતે કરે? આપઘાત અટકાવવા માટે એક સામાન્ય વ્યક્તિ શું કરી શકે? મનમાં ઘુમરાતી આ બધી વાતોને વણી લેતી આ નવલકથા આપઘાતની આસપાસ ફરે છે અને એમાંથી બહાર નીકળવામાં કદાચ મદદરૂપ પણ થઈ શકે. આશા છે કે મારા વાચકોને આ કૃતિ પણ ગમશે…

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત